પાલનપુર રેલ્વે સ્ટેશને થી 300 યાત્રીકો નું વૃંદાવન પ્રસ્થાન

ગ્વાલિયર, આગ્રા એક્સપ્રેસ દ્વારા 300 યાત્રીકો એ પાલનપુર રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી ગતરોજ 7-20 કલાકે પ્રસ્થાન કર્યું હતું. જેમાં પાલનપુર રેલ્વે વિભાગના અધિકારીઓ ની પ્રેરક ઉપસ્થિતિમાં ભારત સરકાર રેલ્વે ડિરેક્ટર એ તમામ યાત્રિકો ને શુભકામનાઓ પાઠવી હતી. હરિ ઓમ યાત્રા સંઘ લક્ષ્મીપુરા પાલનપુર દ્વારા વૃંદાવન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!