ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ભોયણ-ડીસા ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ભોયણ-ડીસા ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

દર મહિનાના પ્રથમ બુધવારને સાયબર લોક જાગૃતતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય જે અનુસંધાને તા.૦૩/૦૭/૨૦૨૪ ને બુધવારના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ભોયણ-ડીસા ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા સાઇબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું.

આ સેમિનારમાં હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવા નાઓએ પ્રેઝન્ટેશન દ્વારા સાયબર ફ્રોડના બનાવોનું સુંદર માર્ગદર્શન આપ્યું. જેમાં 100 થી વધુ આઈટીઆઈ ટ્રેડના તાલીમાર્થીઓ હાજર રહેલ.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!