ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી અને મહામના માલવિયા મિશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો.

ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી અને મહામના માલવિયા મિશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો.

ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી અને મહામના માલવિયા મિશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં ત્રિપુરા સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને મહામના માલવિયા મિશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રોફેસર ગંગા પ્રસાદ પરસાઇ, રણજિત કુમાર ઝા સહિત 150 વધુ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અધ્યક્ષીય યુનિવર્સિટીના કુલપતિ પ્રો. રમાશંકર દુબેએ કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે આપણા યુવાનો વૈશ્વિક નાગરિક બને પરંતુ તેમના મૂળ ભારતીયતામાં હોવા જોઈએ.
આ પ્રસંગે એજ્યુકેશન ફેકલ્ટીના ચેરમેન એચ.બી.પટેલે સેમીનારની રૂપરેખા આપી હતી.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!